Wednesday, June 21, 2017

રિવર્ઝ દુર્યોધન (નેહલ મહેતા)

અસત્ય, અનીતિ, ભ્રષ્ટાચાર શું છે એ હું જાણું છું અને એ રસ્તાઓ પર ચાલવાથી કેવાં ઘીકેળાં થશે અને જલસા કરવા મળશે એ હું જાણું છું છતાં હું મારી જાતને એ એવાં કામોમાં જોતરી નથી શકતો અને સંયમ, સદાચાર, પ્રામાણિકતાના માર્ગે ચાલવાથી કેટલી હાલાકીઓ ભોગવવી પડશે એ હું જાણું છું, છતાં આ ગુણોથી મારી જાતને અળગી કરી નથી શકતો!

No comments:

Post a Comment